Friday, May 27, 2011

હું ભગવાન

ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન –
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,
ભગવાનની આશિષ.

Wednesday, May 11, 2011

દુનિયામાં જેનું પ્રિયજન નથી એને કોઈ દુ:ખ નથી

મૃગારનાં માતા વિશાખાના વાળ અને કપડાં ભીનાં હતાં. ચહેરો ઉદાસ અને મનમાં દુ:ખ હતું. ભગવાન બુદ્ધે જ્યારે તેમની આ દશા જોઈ તો તેઓ બોલ્યા, તમારી આ વિચિત્ર સ્થિતિથી આશ્ચર્ય થાય છે. વિશાખાએ દુ:ખી સ્વરમાં જણાવ્યું કે, તેમાં આશ્ચર્યની શું વાત છે? મારા પૌત્રનું અવસાન થયું છે, આથી મૃતાત્મા પ્રત્યે શોક વ્યક્ત કરી રહી છું.

બુદ્ધે સવાલ કર્યો કે શ્રાવસ્તીમાં અત્યારે જેટલા મનુષ્યો છે, તમે તેમનાં પુત્ર-પૌત્રોની ઇચ્છા રાખો છો? વિશાખાનો જવાબ ‘હા’ માં સાંભળીને બુદ્ધે બીજો સવાલ કર્યો, શ્રાવસ્તીમાં દરરોજ કેટલા મનુષ્યો મરતા હશે? વિશાખાએ જવાબ આપ્યો, ઓછામાં ઓછા દસ તો મરે જ છે.

કોઈ દિવસ સંખ્યા એક પર અટકી જાય છે, પરંતુ એક પણ દિવસ ખાલી જતો નથી. બુદ્ધે પૂછ્યું તો પછી શું કોઈ દિવસ ભીના વાળ અને કપડાં વગર તમે રહી શકો છો? વિશાખા બોલી, નહીં ભાઈ. ફક્ત તે દિવસે જ ભીના વાળ અને કપડાંની જરૂર રહે છે જે દિવસે મારા પુત્ર-પૌત્રનું અવસાન થયું હોય છે. ત્યારે બુદ્ધે સુખ-દુ:ખનું વિવેચન કર્યું.

તેનાથી સ્પષ્ટ થયું કે જેને બધા જ પ્રિય હોય છે તેને સો દુ:ખ હોય છે અને જેને એક જ પ્રિયજન હોય છે, તેને ફક્ત એક જ દુ:ખ હોય છે. દુનિયામાં જેનું એક પણ પ્રિયજન નથી તેને ક્યાંય દુ:ખ નહીં મળે. તે સુખસ્વરૂપ બની જાય છે. વિશાખા પ્રણામ કરીને બોલી, ભાઈ, હું ભ્રમમાં હતી. હવે મને આત્મપ્રકાશ મળી ગયો છે.

કથાનો સાર એ છે કે, દુનિયામાં સુખી હોવાનો એકમાત્ર ઉપાય એ છે કે કોઈને પણ પોતિકું ન માનો, માયા ન બાંધો અને એક પણ જાતનો સંબંધ ન બનાવીને. સમગ્ર વિશ્વને તટસ્થ ભાવથી જુઓ.

Tuesday, May 10, 2011

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.
સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.
આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો
જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં
પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા
ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક
દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને
એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા
દશ્યો દેખાયાં. અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ.. વળી
તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ દુ:ખી હતો
ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્ર નારાજ થઈ ગયો.
તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવુ કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે
રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ
દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’ ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું
જીવન હું સાથે ને સાથે જ છું.’
‘તો પછી.’
તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.

પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો

પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો
(૧) સંબંધો ના કદી સરવાળા ના હોય,કારણ કે તે બિઝનેસ નથી.

(૨) તમે જ્યારે બિમાર પડો છો ત્યારે તમારૂ પોતાનુ શરીર પણ સાથ આપતુ નથી તો બીજા ની આશા શુ રાખવી.

(૩) સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.

(૪) બદલતા માણસ અને બદલતી મૌસમ નો કદિ વિશ્વાસ ના કરવો.

(૫) લાગણીઓ મરતી નથી..કારણ જગત એના પાયા પર જ ચાલે છે.પરંતુ લાગણી વગર નુ જીવન એટ્લે જીવતા મ્રુત્યુ.

(૬) પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.

(૭) જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમારા જીવન મા પ્રેમ ના હોય તો જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.

(૮) ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.

(૯) જીવન એવી રીતે ના જીવો કે ભગવાન ને પણ તમને મનુષ્ય અવતાર આપ્યા નો અફસોસ થાય.

(૧૦) પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો

Thursday, April 28, 2011

Darshan Timings of Shri Eklingji (Kailashpuri)

Darahan Timings of Shri Eklingji

From 15/04/2010 to 21/11/2010

Mornting Starts : 04:00 o’clock

Noon Starts : 10:30 o’clock

Evening Starts : 05:30 o’clock

From 22/11/2010 to 04/03/2011

Mornting Starts : 04:30 o’clock

Noon Starts : 10:30 o’clock

Evening Starts : 05:00 o’clock

From 05/03/2011 to 03/05/2011

Mornting Starts : 04:15 o’clock

Noon Starts : 10:30 o’clock

Evening Starts : 05:15 o’clock

N.B.

1. Darshan keeped open during pooja time.

2. Opening time is fixed but closing time for darshan is not fixed. Pooja takes 02:30 (hh:mm) to 3:00 (hh:mm) time in every phase.

3. Generally darshan are opened 15 minutes earlier and closes 15 to 20 minutes late on every Monday and every Shani Pradosh day.

4. Mostley times are maintained but they can be changed on special days such as Shivratri, Patotsav etc.

5. Please consider this time table as guide lines. We do not accept any reponcibility for changes in timings.

6 .Temple opening timings are deciede according to the seasons of Summer, Winter, Spring as well as according to the Hindu Calendar.

हिन्द देश के निवासी, सभी जन एक हैं । रंग-रूप वेश-भाषा चाहे अनेक है ।]

[दृश्य: पहला]

दो लोग परस्पर लड़ रहे हैं तभी कोई तीसरा वहां आ जाता है, फिर कोई चौथा। और आगन्तुक इस बात पर चर्चा शुरु कर देते हैं कि कौन सही है, कौन गलत !!

ऐसी विशिष्टता का धारक शहर है- कोलकाता ।

[दृश्य: दूसरा]

दो लोग परस्पर लड़ रहे हैं एवं कोई तीसरा व्यक्ति वहां आता है, उन दोनों को लड़ते हुए देखता है और टहलने लगता है।

ऐसी विशिष्टता का धारक शहर है- मुम्बई ।

[दृश्य: तीसरा]

दो लोग परस्पर लड़ रहे हैं एवं कोई तीसरा जना आता है और सुलह कराने की कोशिश करता है । तब पहले वाले दोनों अपना लड़ना भूलकर उस तीसरे को पिटना शुरु कर देते हैं ।

भाईयों ऐसा "दिल्ली" में ही हो सकता है ।

[दृश्य: चौथा]

दो लोगों में भयानक लड़ाई हो रही है, भीड़ उनदोनों का लड़ना देखने के लिए इर्द-गिर्द इकठ्ठा हो गई है । एक अन्य व्यक्ति धीरे-धीरे आता है और चुपचाप अपनी दुकान खोल लेता है ।

भाईयों यह शहर "कर्णावती/अहमदाबाद" है ।

[दृश्य: पाँचवां]

दो लोग लड़ रहे हैं, एक तीसरा व्यक्ति उनकी लड़ाई को देखता है । एवं उस लड़ाई को रोकने हेतु एक सॉफ़्टवेयर प्रोग्राम को डेवलप करने की कोशिश करता है किन्तु लड़ाई फिर भी बन्द नहीं होती । कारण कि उस प्रोग्राम में बग है ।

लोगों ! यह शहर "बंगलुरु" है ।

[दृश्य: छठा]

दो लोग लड़ रहे हैं । भीड़ उनकी लड़ाई को देख रही है । एक अन्य साहब आते हैं और बड़े ही नम्र अंदाज में कहते हैं- "अन्ना ! बंद करो ये बेवकूफ़ी ।" और इतना कहते ही लड़ाई थम जाती है ।

लोगों ! यह शहर "पहले का मद्रास और अभी का चेन्नई" है ।

[दृश्य: सातवां]

दो लोग लड़ रहे हैं । अचानक दोनों ने "टाइम-आउट" लिया और अपने मित्रों को मोबाइल से कॉल करने लगे । कुछ देर बाद पचास के लगभग लोगों में लड़ाई हो रही है ।

दोस्तों !! "पंजाब" में आपका स्वागत है ।

[मित्रों, इसे चाय के साथ "कुरकुरे" के रूप में ही ग्रहण करें । बाकी तो सब ठीक ही है....हिन्द देश के निवासी, सभी जन एक हैं । रंग-रूप वेश-भाषा चाहे अनेक है ।]

भगवान श्री एक्लिंजिनाथ का प्रगट्य कैसे हुआ?

भगवान श्री एक्लिंजिनाथ का प्रगट्य कैसे हुआ?

श्री एकलिंगजी भगवानके वरिस्ट पुजारी प. पु. वन्दनीय श्री नरेन्द्र प्रकाशजीके कथन अनुसार श्री एकलिंग नाथकी प्राकट्य कथा संक्सिप्तमे इस प्रकार है

माँ पार्वतीके विवाह करनेके बाद एकबार भगवान शिवजी एवं माँ पार्वती एकबार भ्रमण करते हुए रुशिओके आश्रमके निकटसे निकले तब माता पार्वतिने विनोद कियाकी एकबार विवाह्के पहले आपने कामदेवकोभी लज्जित करे ऐसा रूप धारण किया था . क्या आप वैसाही रूप अबभी धारण कर सकते हो?

श्री एकलिंग माहात्म्य के अनुसार भगवानने परम सुकुमारका ऐसा रूप धारण कियाकी सभी रुशिपत्नी यह सुकुमारके नित्य दर्शन को जाने लगी. एकदिन भगवान अंतर्ध्यान हो गए. सभी रुशिपत्नीए भाव विह्वल होकर विलाप करने लगीतो रूशीओने क्रोधित होकर भगवानको लिंग्पातका श्राप दिया. रुशिओका श्राप भगवानको लग गया. तब संसारके सर्वनाशकी नोबत आ गई.

तब ब्रहस्पतिजीके आदेश अनुसार कामधेनुको पृथ्वी पर भेजा गया. कामधेनुने यह जगा पर पैर रखा और अपना दूध बहाने लगी. ज्यो ज्यो दूध जमिनमे जाता गया शिवलिंग बहार आता गया. शिवलिंग बहार आनेके बाद चारो और डोलायमान होने लगा तब उसे स्थिर करनेके लिए भगवान सूर्यनारायण ने पुर्वदिशासे, ब्रह्माजीने पश्चिम दिशासे, विष्णुजीने उत्तर दिशा से और भगवान शंकर ने द्क्सिन दिशा में ( चारो दिशाओमें ) अपनी पीठ लगाकर मध्यमे लिंगको स्थिर किया. इस तरह यह सभी मुख शंकर के ही मुख हो गए. पूजा विधानमे इनके नाम भिन्न है.

१. पश्चिम - सध्धोजत

२. उत्तर- वामदेव

३. द्क्सिन - अघोर

४. पूर्व- तत पुरुष

५. मध्य- इशान